● શામળદાસ ગાંધીએ વંદે માતરમ્ અખબાર શરૂ કર્યું હતું.

● જુનાગઢને ભારતમાં સમાવવા ૧૯૪૮માં લોકમત લેવાયો હતો.

● સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સ્પીકર – પુષ્પાબેન મહેતા.

આરઝી હકુમતનું મુખ્ય કેન્દ્ર રાજકોટને બનાવાયેલું.

● સૌરાષ્ટ્ર રાજ્યના ઉદ્ધાટક – સરદાર વલ્લભભાઈ પટેલ.

જે.વી.પી. સમિતિની રચના ૧૯૪૯માં કરાઈ હતી.

રાજ્ય પુન:રચના પંચની રચના – ૧૯૫૩.

● મોતીલાલ નહેરુએ નહેરુ રીપોર્ટ ૧૯૨૮માં આપ્યો હતો.

મહાગુજરાત આંદોલનના મુખ્ય વિરોધી – મોરારજી દેસાઈ.

મહાગુજરાત આંદોલન દરમ્યાન “જેલ ભરો”ની આગેવાની જ્યંતિ દલાલે લીધી હતી.

મહાગુજરાત આંદોલન દરમ્યાન શહીદ દિવસ – ૮ ઓગસ્ટ.

● જુનાગઢથી પ્રેરાઈને અન્ય માણાવદરમા નાના રજવાડાએ પાકિસ્તાન સાથે વિલય જાહેર કરેલો.

● બાબરીયાવાડને બચાવવા સરદાર પટેલે મોકલેલ સેનાના આગેવાન – ગુરુદયાલસિંગ બ્રિગેડિયર.

● રાજવી કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના પ્રથમ ગર્વનર બનેલા.

● ભારત સાથે જોડાનાર પ્રથમ રજવાડું – ભાવનગર.

● કચ્છનો સમાવેશ “C” વર્ગના રાજ્યોમાં થયેલો.

● આઝાદી બાદ ભારતમાં લગભગ ૫૬૨ દેશી રજવાડા હતાં.

● રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરનાર તેમના સચિવ – વિ. પી. મેનન.

આરઝી હકુમતની સ્થાપના માટે મુંબઈમાં બેઠક ભરાયેલી.

● આબુ,ડાંગ,ઉમરગાંવ વગેરે પ્રદેશો ગુજરાતમાં ભેળવવા માટે નાનુભાઈ દેરાસરીએ પુરાવા રજુ કર્યા.

● ગુજરાતનું પ્રથમ સચિવાલય – પાંજરાપોળ.

મહાગુજરાત આંદોલન ૪ વર્ષ ચાલ્યું હતું.

શહીદ સ્મારક તોડવા બાદ થયેલી હીંસાની તપાસ કરવા કોટવાલ પંચ નીમાયેલું.

● ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી હોતા એમ ઠાકોરભાઈ દેસાઈએ કહેલું.

● અમીર નગરીનો ગરીબ ફકીર એટલે ઈન્દુલાલ યાજ્ઞિક.

મહાગુજરાત જનતા પરિષદ પક્ષનું મુખ્ય પ્રતિક – કૂકડો.

● જે.વી.પી. સમિતિ ૧૯૪૯માં રચાયેલી.

● અલગ ગુજરાતની સ્થાપના વખતે રવિશંકર મહારાજે લોકોને તુમારશાહીથી બચવા કહેલું.

●  નહેરુએ અલગ ગુજરાતની માંગણી સ્વીકરતી સભા કાંકરીયા ખાતે ભરાયેલી.

●  ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા ૬ (છ) ભાગમાં લખાઈ હતી.